રોજગાર મેળા માં યુવાનો ને મળી રોજગારી

રોજગાર મેળા માં યુવાનો ને મળી રોજગારી

સરકારી નોકરીઓઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 51 હજારથી

વધુ યુવાનોને સરકારી નોકરીના જોઇનિંગ લેટરનું વિતરણ કર્યું છે. વિવિધ વિભાગોના નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. રોજગાર મેળા અંતર્ગત નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે.