સાળંગપુર હનુમાન દાદા ને હીરામોતી નો શ્રુંગાર

સાળંગપુર હનુમાન દાદા ને  હીરામોતી નો શ્રુંગાર

વડતાલધામ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના પવિત્ર ગુરૂવાર નાળીયેરી પુનમ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને નાળીયેરના પાન તથા હિરા મોતીનો વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો