સુરત :જહાંગીરપુરા પુલ પર થી તાપી માં જંપલાવનાર યુવક નો મૃત્યુદેહ મળ્યો

સુરત :જહાંગીરપુરા પુલ પર થી તાપી માં જંપલાવનાર યુવક નો મૃત્યુદેહ મળ્યો

સુરતમાંથી પસાર થતી તાપી નદીમા જિંદગીથી કંટાળી આપઘાત કરવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.ડભોલી જહાંગીરપુરા બ્રિજ ઉપરથી યુવકે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. રાહદારીઓએ કોઈક પૂલ ઉપરથી તાપી નદીમાં કૂદી ગયું હોવાની જાણ ફાય૨ કંટ્રોલને કરી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.