વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ની મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ની મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો

Mnf network :  સુરત ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ની મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ કાર્યક્રમમા ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.